
ગુજરાત બન્યું ભીમમય: ગામડાથી મેટ્રો સિટી સુધી ‘જય ભીમ’ની ગૂંજ
ભારત રત્ન ડૉ.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે; મધરાતે આતશબાજી અને વિવિધ સેવાકીય કાર્યો સાથે બહુજન મહાનાયકને યાદ કરાશે.

ભારત રત્ન ડૉ.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે; મધરાતે આતશબાજી અને વિવિધ સેવાકીય કાર્યો સાથે બહુજન મહાનાયકને યાદ કરાશે.

ભારત રત્ન ડૉ.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે; મધરાતે આતશબાજી અને વિવિધ સેવાકીય કાર્યો સાથે બહુજન મહાનાયકને યાદ કરાશે.










કથાકારે સાત દિવસ સુધી પોતાની જાતિ છુપાવીને કથા કરી. ગામલોકોને તેની જાતિની જાણ થઈ જતા જાહેરમાં પગ પકડાવી માફી મગાવી.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





બીમાર માતા અને પુત્રની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરોએ મકાન પણ પડાવી લઈને પણ વધુ રૂપિયા માંગતા પગલું ભર્યું.


કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.





Birsa Munda ની 150મી જન્મજયંતિની ઉજવણી શરુ થઈ ચૂકી છે ત્યારે જાણો કોણ હતા બિરસા મુંડા અને શા માટે તેમને ‘ભગવાન’ કહેવાય છે.
WhatsApp us